Close

આરટીઆઈ

માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ (૨૦૦૫ ના નં–૨૨) ને ૧૫ મી જૂન, ૨૦૦૫ ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી. દરેક સાર્વજનિક અધિકારીનાં રોજ-બ-રોજની કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી, વિવિધ જાહેર સત્તાવાળાઓના અંકુશ હેઠળ નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર આપવાનો હેતુ છે. સરકાર જાણકાર નાગરિકતા અને માહિતીની પારદર્શિતા હોવી જરૂરી છે કે જે તેના કાર્ય માટે જરૂરી છે અને ભ્રષ્ટાચારને અમુક હદ સુધી તેમજ સરકાર અને તેમની સાધન-સામગ્રી લોકો માટે જવાબદાર છે. ૧૨ મી ઓક્ટોબર, ૨૦૦૫ ના રોજ આ ધારાની તમામ જોગવાઈ અમલમાં આવી.

visit http://gic.gujarat.gov.in/default.aspx